Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

જામનગરમાં ૮૦ થી વધુ તપશ્ચર્યાં

પયુર્ષણ પર્વે જામનગરમાં દેરાવાસી જૈન સંઘમાં ૮૦ થી વધુ તપશ્ચર્યા થયેલ આબાલ-વૃદ્ધ સહિતના ૮ ઉપવાસથી ૩૦ ઉપવાસ સુધીના તપસ્વીઓનો વરઘોડો ચાંદીબજારથી શરૂ થયેલ શહેરના માર્ગો પરથી પસાર થયેલ જેમાં રથ, બગી, પાલખી, મોટર, ટ્રક તથા જૈન સાધુ-સાધ્વીજીઓ અને અગ્રણીઓ જોડાયા હતા. (તસ્વીર : વિશ્વાસ ઠક્કર)

(1:04 pm IST)