Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જામનગર જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ : છેલ્લા 25 દિવસથી એકપણ કોરોના કેસ નથી

સાંસદ પૂનમબેન માડમ , મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતની રજૂઆતને સફળતા

જામનગર ; જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરાયો છે જામનગરમાં છેલ્લા 25 દિવસથી કોરોનાનો એક પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી જોકે જામનગરનો ઓરેંજ ઝોનમાં સમાવેશ થયો હતોઆ વિસંગતાને ધ્યાને લઈને  સાંસદ પૂનમબેન માડમે અને મંત્રી દાહરમેન્દ્રસિંહ જાડેજા સહિતનાએ રજૂઆત કરાયા બાદ હવે જામનગરને ગ્રીન ઝોનમાં સમાવેશ કરતુ સત્તાવાર જાહેરનામું બાહર પડ્યું છે.

(10:21 pm IST)