Gujarati News

Gujarati News

News of Wednesday, 4th April 2018

સોમનાથ મંદિર પરિસરમાં હનુમાન જયંતિની ઉજવણી

 પ્રભાસપાટણ - સોમનાથ મંદિર પરિસરમાં પ્રાચીન કિલ્લાવાળા હનુમાનજીનાં મંદિરે હનુમાન જયંતિ નિમિતે શોપીંગ સેન્ટરના તમામ વેપારીઓ, વાનર સેના, પાથરણાવાળા અને દરીયા કિનારાના તમામ ધંધાર્થીઓ પોતાનો કામધંધાઓ બંધ રાખીને આ જન્મોત્સવમાં જોડાયા હતાં. અને બપોર બાદ પ્રસાદીમાં યાત્રીકો અને સોમનાથ દર્શને આવેલ ૧૦ હજાર જેટલા લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો.

(11:45 am IST)