Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

શિવરાત્રી કુંભ મેળામાં ભાવિકોનો અવિરત પ્રવાહ

જુનાગઢ : ગરવા ગિરનારની ગોદમાંમહાશિવરાત્રી ૬ દિવસનો કુંભ મેળો આજે અંતિમ ચરણમાં છે, ત્યારે નાગાસાધુઓની રવેડીના દર્શન કરવા અને મેળો માણવા માનવ મહેરામણ ઉમટી પડયો છે.ભવનાથ તળેટી વિસ્તારમાં જયાં જોવો ત્યાં માનવ મેદની ઉમટી પડી છે જે તસ્વીરમાં ઉમટી  પડેલ માનવ મહેરામણને ભવનાથ મહાદેવ મંદિર અને ધુણી ધખાવી અલખની આરાધના કરતા સાધુ સંતો મસ્તીમાં નજરે પડે છે.  તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ

(3:41 pm IST)