Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

હળવદમાં સદ્‌ગુરૂ, ગૌરવયાત્રાનું સ્‍વાગત

હળવદ : વડવાળા મંદિર દૂધરેજધામ ના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી રામબાલકદાસબાપુ તથા સંતશ્રીઓએ વાગડ કાંઠા ચોવીસી પરગણામાં ગામે ગામ પધરામણી કર્યા બાદ રામવાવ (કચ્‍છ) દૂધઇ વડવાળા મંદિર પરત આવતા હળવદ ખાતે સદ્‌્‌ગુરૂ ગૌરવયાત્રાનું હળવદ નેસડા રબારી સમાજના યુવાનો તેમજ વડીલો દ્વારા શ્રી વડવાળા દૂધરેજધામના મહંતશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રામબાલકદાસબાપુ તથા સંત ગણોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તે તસ્‍વીર. (તસ્‍વીર : હરીશ રબારી, હળવદ)

 

(10:16 am IST)