Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જામનગરથી કન્યાકુમારી સુધીની યાત્રા

જામનગર :  જામનગરથી કન્યાકુમારી સુરક્ષા સેતુ અંતર્ગત ૧૫૦મી ગાંધી જયંતિ નિમીતે સ્વચ્છતા અભિયાન તથા કોમી એખલાસ સ્લોગન સાથે પોલીસ વિભાગના ૫ કર્મચારીઓ પ્વાસે જવા રવાના થયા છે. આ પોલીસ કર્મચારીઓ લાલ બંગલા એ.એસ.પી. કચેરીએથી ડી.વાય.એસ.પી. એ.પી. જાડેજા, એ.એસ.પી. સંદીપ ચોૈધરી સહિતના આગેવાનોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:08 pm IST)