Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભાવનગરમાં પત્નીના અવસાન બાદ વ્યથિત યુવાને આત્મહત્યા વ્હોરી

ભાવનગર, તા. ૩ : ઘોઘારોડ વિસ્તારમાં એકતા સોસાયટીમાં રહેતા જગદીશભાઇ ભીખાભાઇ વાઘેલા ઉ.વ.૩પ આજે વહેલી સવારે તેના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. મરનાર જગદીશભાઇના પત્નીનું બે વર્ષ પહેલા અવસાન થયેલ અને ત્યાર બાદ તે તેના વિયોગમાં વ્યથિત હતો પત્નીના વિયોગથી કંટાળી પગલુ ભર્યું હોવાનું પોલીસની તપાસમાં ખૂલવા પામ્યું છે.

(11:56 am IST)