Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પ-વૈષ્ણવદર્શન શ્રૃંગારઃ સાંજે ' ૐ 'નો શણગાર

વેરાવળ-પ્રભાસ પાટણ :. શ્રી સોમનાથ મહાદેવને અંદાજીત પ૧ કિલો જેટલા પીળા પુષ્પ-વૈષ્ણવ દર્શન શ્રૃંગાર કરવામાં આવેલ હતો. આજે સાંજે શ્રી સોમનાથ મહાદેવને વસ્ત્ર અને ' ' નો શ્રૃંગાર કરવામાં આવશે. (તસ્વીર : અહેવાલ : દિપક કકકડ (વેરાવળ) દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ) (પ-૧૩)

(12:09 pm IST)