Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

પોરબંદર રેંકડી-કેબીન ધારકો દ્વારા ધરણા બાદ આવેદન

પોરબંદર : કેટલાક દિવસ રેંકડી-કેબીન ધારકોને તંત્ર દ્વારા કરાતી હેરાનગતિ સામે વિનુભાઇ ચાઇનીઝની આગેવાની હેઠળ પાલિકા કચેરી સામે સવારે ધરણા કરીને પાલિકામાં આવેદનપત્ર પાઠવી રેંકડી-કેબીન ધારકોને હેરાનગતિ દૂર કરવા માગણી કરી હતી. તંત્ર દ્વારા યોગ્ય નહીં કરાય તો વહીવટદારના ઘર સામે નવતર કાર્યક્રમ યોજવાની ચીમકી આપી હતી. આવેદનપત્ર તથા ધરણા વખતે સૂત્રોચ્ચાર કર્યા તે તસ્વીર. (તસ્વીર : સ્મીત પારેખ-પોરબંદર)(

(12:57 pm IST)