Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

2022 સુધીમાં આત્મહત્યાથી ખેડૂત સમાજ અડધો થઈ જશે : ધારાસભ્ય વિક્રમ માડમ

જામનગરના પૂર્વ સંસદસભ્ય અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે ખેડૂતોના દેવા માફ કરવા ઉગ્ર માંગણી કરી છે. દેવાના ડુંગર નીચે કચડાયેલા ખેડૂતોની આત્મહત્યાનો સીલસીલો ચાલુ રહેશે તો 2022 માં ખેડૂત સમાજ અડધો થઈ જશે,

  ખેડૂતોની આવક બમણી કરવાની ગુલબાંગો ફેંકવાના બદલે ખેડૂતોના દેવા સત્વરે માફ કરી દેવા તેમણે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

(1:59 pm IST)