Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ગોંડલના યાત્રિકો અમરનાથ યાત્રાએ : બસની ટિકીટ મેળવવા લાઇનો

ગોંડલ : અહીંથી સાત યાત્રિકો અમરનાથ યાત્રાએ ગયા છે. જમ્મુથી શ્રીનગર જવા માટેની ટિકિટ મેળવવા લાંબી લાઇનો લાગી હતી. જયારે પહેલગાવ જવા માટે ૧ર૦ જેટલી બસ પેક થઇ ગઇ હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:33 am IST)