Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જસદણ પરશુરામ ભગવાનની શોભાયાત્રાઃ કુંવરજીભાઇની ઉપસ્‍થિતી

આટકોટ : જસદણમાં આજે પરશુરામ જયંતીની ઉજવણી ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી ભવ્‍ય શોભાયાત્રાનો શુભારંભ થયો હતો. સમસ્‍ત ભૂદેવ મંત્રોચ્‍ચારથી કરવામાં આવી ડીઝે તાલ બાઇક રેલી સાથે સાથે શોભાયાત્રા જ નિકળી હતી જેમાં જસદણના ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયા પણ જોડાયા હતા. ભૂદેવો દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ)

(2:09 pm IST)