-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
News of Wednesday, 2nd December 2020
જુનાગઢ જિલ્લામાં વધુ રર વ્યકિતને કોરોના
૧૯ દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ

જુનાગઢ તા. ર : જુનાગઢ જિલ્લામાં વધુ રર વ્યકિતને કોરોના પોઝીટીવ થયો હોવાનું જાણવા મળેલ છે.મંગળવારે જુનાગઢ જિલ્લામાં વધુ રર કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં જુનાગઢ શહેરના ૧પ, કેશોદ, માંગરોળ અને વિસાવદર તાલુકાના બે-બે તેમજ માણાવદર તાલુકામાં વધુ એક નવા કેસની નોંધ થઇ હતી.
જો કે ૧૯ કોરોના દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.દરમિયાન જુનાગઢ જિલ્લામાં કુલ ૬૩ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૪૮૮ ઘરના ર૦પ૭ લોકોનો સમાવેશ થાય છે.
(1:03 pm IST)