Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા :માળીયા અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, જે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 2 પોઝિટિવ કેસમાં માળીયા અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો છે 

(8:01 pm IST)