Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જુનાગઢના ચાપરડામાં પુ.મુકતાનંદબાપુના આશિર્વાદ મેળવતા એસ.પી. ચિંતન તેરૈયા

જુનાગઢ : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની સુરક્ષાના હવાલો સંભાળતા એસ.પી. શ્રી ચિંતન તેરૈયાએ ચાંપરડાના સુરેવધામ આશ્રમની મુલાકાત લઇ અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને પંચ અગ્નિ અખાડાના સભાપતિ પુ.મુકતાનંદબાપુની મુલાકાત લઇ પરિવાર સાથે દર્શનનો લાભ લઇ આશિર્વાદ મેળવ્યા હતા. ઉપરોકત તસ્વીરમાં પુ.બાપુના પરિવાર સાથે આશિર્વાદ પ્રાપ્ત કરતા શ્રી ચિંતન તેરૈયા સાથે ઉમેદભાઇ મહેતા પરિવાર અને પુ.બાપુ સાથે ભોજનપ્રસાદ લેતા શ્રી ચિંતન તેરૈયા અને પત્રકાર જયેશભાઇ દવે નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:53 pm IST)