-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Monday, 2nd May 2022
મોરબીઃ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨: ગ્રો મોર લેમીનેટ કારખાનાની મજુરની ઓરડીમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતા એંજલબેન સીકંદરભાઇ ચૌહાણએ અગમ્ય કારણોસર ᅠગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું.તો મૃતક પરિણીતાના લગ્નને ૩ વર્ષનો સમય થયો છે અને સંતાનમાં બાળકો ન હોવાની માહિતી મળી હતી જે મામલે હાલ મોરબી તાલુકા પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(1:25 pm IST)