Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

જામજોધપુરમાં ૬૮ દર્દીઓના સેમ્પલ જામનગર મોકલાયા

જામજોધપુર તા. રઃ સામુહિક આરોગ્ય કેન્દ્ર જામજોધપુર ખાતે તાલુકાના શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરો નાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ દર્દીઓના જામજોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોકટર તેમજ લેબોરેટરી ટેકિનશિયન અને નર્સીંગ સ્ટાફ દ્વારા ૬૮ દર્દીના સેમ્પલ લઇ જામનગર જી.જી.હોસ્પિટલમાં કોરોનાના રીપોર્ટ કરવા માટે મોકલવામાં આવેલ છે.

(11:17 am IST)