Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા  છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 97 એક્ટીવ કેસ છે, મૃત્યુઆંક 21 છે , અત્યાર સુધીમાં 95864 સેમ્પલ લેવાયા છે 

(7:28 pm IST)