Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

વિઠ્ઠલભાઇના અવસાનથી સોૈરાષ્ટ્રનો ખેડૂત રાક બન્યો છેઃ બળવંતભાઇ

ઉપલેટા તા ૦૧  :  લડાયક ખેડૂત આગેવાન પુર્વ સાંસદ બળવંતભાઇ મણવરે વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રધ્ધાંજલી આપતા એક નિવેદનમાં જણાવેલ છે કે, વિઠ્ઠલભાઇના અવસાનથી સોૈરાષ્ટ્રનો ખેડૂત રાક બન્યો છે. જીવનભર તેમણે સતત ખેડૂતોની ખેવના કરી છે, ચિંતા કરી છે, પોતાના સ્વાસ્થયનું પણ ધ્યાન રાખ્યા વગર જીવનના અંત સુધી માત્ર ખેડૂતોનુંજ કેમ ભલુ થાય  તેવું વિચાર્યુ તેવું અંતમાં જણાવેલ છે.

(12:58 pm IST)