Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જુનાગઢ એએસપી તરીકે શ્રી તિર્થરાજ સંભારણું બની ગયા

જુનાગઢ તા. ૧ :  જુનાગઢ  ખાતે એ એસ પી તરીકે શ્રી તિર્થરાજ બેવર્ષ  ફરજ બજાવી ચુકયા હતા. તેઓ અકિલા દૈનિકના ખુબ ચાહક હતા ૧૯૮૪ની ગુજરાત બેચના આઇપીએસ ઓફીસર ડી.જી. તિર્થરાજનુ ગઇકાલે હૃદયરોગના હુમલાથી અવશાન થતા શોક છવાયો છે. શ્રી તિર્થરાજને જુનાગઢ અકિલાના પત્રકાર સ્વ. સુર્યકાન્તભાઇ જોષી સાથે અનોખી મિત્રતા હતી તેઓને એસપી તરીકે પ્રમોશન મળતા તેઓ પોરબંદર એસ.પી. તરીકે પ્રથમ પોસ્ટીંગ મળેલ ત્યારે તેઓની અકિલા સાથે લીધેલ મુલાકાતમાં શ્રી તિર્થરાજ સાથે સૂર્યકાન્ત જોષી તસ્વીરમાં સંભારણા રૂપે નજરે પડે છે.(અહેવાલ  વિનુ જોષી-જુનાગઢ)

(12:51 pm IST)