Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જામજોધપુર ધુનડા સતપુરણ ધામના ભાવેશભાઇ શીલુને શ્રધ્ધાંજલી અર્પતા પૂનમબેન માડમ

જામજોધપુર, તા,.૧: ધુનડા સતપુરણ ધામ આશ્રમના સદગુરૂ જેન્તીરામ બાપાના પુત્ર શાસ્ત્રી ભાવેશ શીલુનું અવસાન થતા સાંસદ પુનમબહેન માડમ દ્વારા જેન્તીરામ બાપા સાથે ટેલીફોનીક વાત કરી આ દુઃખદ બનાવ અંગે સાંત્વના આપી દિલશોજી વ્યકત કરી હતી.

ફાઇલ ફોટોમાં ભાવેશભાઇ શીલુ સાંસદ પુનમબહેનને સત્સંગ પ્રવાહ બુક અર્પણ કરી રહેલ નજરે પડે છે.

(11:50 am IST)