Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

જામનગર માર્કેટિંગ યાર્ડમાં કાલથી તમામ જણસી ની આવક બંધ રખાશે: સંભવિત વાવાઝોડાના કારણે નિર્ણય

જામનગર: આવતીકાલે તારીખ 2 6 20 મંગળવારના સવારે દસ વાગ્યાથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસી ની આવક બંધ કરવામાં આવે છે .

વાવાઝોડા તથા વરસાદના અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(4:44 pm IST)