Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ટ્રેનોનો જુના સમય મુજબ રાખવા રેલ્વે મંત્રીને સાંસદ કાછડીયાનીરજુઆત

અમરેલી જીલ્લાને જુનાગઢ અને વેરાવળ સાથે જોડતી

અમરેલી તા.૦૧ : માનવ રહીત ફાટકો ઉપર  જ, થતા અકસ્માતો ને લીધે વેસ્ટર્ન રેલ્વે તરફથી જુનાગઢ-અમરેલી, વેરાવળ-દેલવાડા,વેરાવળ-અમરેલી, દેલવાડા-જુનાગઢ, જેનાગઢ-દેલવાડા અને અમરેલી-વેરાવળ ટ્રેનોના સમયમાં ફેરફાર કરેલ હોવાને લીધે અમરેલી થી જુનાગઢ અનેઙ્ગવેરાવળ જતા મુસાફરો અને આપફાઉન કરતા ધંધાર્થીઓને વિસાવદર ખાતે થી મળતી ફ્રીકવન્સી બંધ થઇ જશે. આ બાબતે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા સમક્ષ રજુઆત થતા સાંસદશ્રી એ તૂરંત જ રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલ, જનરલ મેનેજરશ્રી, વેસ્ટર્ન રેલ્વે, મુંબઇ અને ટી.આર.એમ.શ્રી, વેસ્ટર્ન રેલ્વે, ભાવનગરપરા સાથે વાત કરી ઉપરોકત ટ્રેનોને નીચે મુજબના સમયપત્રક મુજબ ચાલુ રાખવા રજુઆત કરેલ છે.

ક્રમ  ટ્રેન નામ તથા નંબર    રેલ્વે તરફથી ફેરફાર કરાયેલ સમય  સાંસદશ્રીએ કરેલ રજુઆત મુજર સમય

૧  જુનાગઢ-અમરેલી (૫૨૯૫૬)

૧૩:૨૦

૧૮:૦૦

૨ વેરાવળ-દેલવાડા   (૫૨૯૪૯ )

૧૪:૩૫

૧૬:૨૦

૩ વેરાવળ-અમરેલી  (૫૨૯૩૩)

૧૨:૪૦

૧૩:૫૫

૪ દેલવાડા-જુનાગઢ ( ૫૨૯૫૧)

૧૧:૪૦

૧૪:૨૫

પ  જુનાગઢ-દેલવાડા (૫૨૯૫૨)

૮:૧૫

૭:૧૫

૬ વેરાવળ-અમરેલી (૫૨૯૨૯)

૯:૩૦

૬:૪૫

૭ અમરેલી-વેરાવળ (૫૨૯૩૦)

૮ અમરેલી-વેરાવળ (૫૨૯૪૬)

૧૨:૨૦

૧૩:૦૫

૮:૪૫

૮:૪૫

 ઉપરોકત રજુઆતને ધ્યાને લઇ યોગ્ય કરવા માંગણી કરી છે.

(11:34 am IST)