Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગોંડલમાં કોર્ટ કાર્યવાહીથી વકીલો અલિપ્ત

ગોંડલ બાર એસોસિયેશનના પ્રમુખ જે.બી. કાલરીયા ઉપપ્રમુખ એન. એમ. અગ્રાવત, એસ.એચ. સેક્રેટરી બલદેવસિંહ જાડેજા જોઇન્ટ સેક્રેટરી હરિચંદ્રસિંહ જાડેજા તેમજ વી.બી. રાખોલીયા સહિતનાઓ એ જામનગર ખાતે એડવોકેટ કિરીટભાઇ જોશીની સરા જાહેર કરાયેલ હત્યા ને દુઃખદ ગણાવી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી આ સંદર્ભે ગોંડલ બાર એસોસિએશનના તમામ વકીલો કાનુની કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. તે તસ્વીર

(11:30 am IST)