Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ધુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે સંતો-સાહિત્યકાર

 જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ અંખડાનંદભારતીબાપુ લોકસાહિત્યકાર દેવરાજભાઇ ગઢવી કવિશ્રી આલબાપુ તેમજ નારણભાઇ પટેલ સહિતના મુલાકાતે પધારેલ દરમ્યાન આશ્રમના સંસ્થાપક પુ.જેન્તિરામબાપાએ સૌને આવકાર્યા હતા અને સંતશ્રી અને મહાનુભાવોએ આશ્રમની સેવાકીય પ્રવૃતિ નિહાળી ખુશી વ્યકત કરી હતી. ઉપરોકત તસ્વીરમાં સંતશ્રી અંખડાનંદભારતીજી દેવરાજભાઇ તેમજ કવિશ્રી સાથે આશિર્વાદ આપી રહેલ પુ.જેન્તિરામબાપા નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

 

(11:55 am IST)