Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 12 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 12 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 1,84,476 સેમ્પલ લેવાયા છે

(6:05 pm IST)