Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

પંચમુખી હનુમાનજી મંદિરે લાડુ, મોહનથાળ, ગાંઠીયા, ગુલાબ જાંબુનો પ્રસાદ

રાજકોટઃ અંદાજે દોઢસો વર્ષ પૂરાણા ગરેડીયા કુવા રોડ પર બિરાજમાન પંચમુખી હનુમાનજી મહારાજની જન્મજયંતિના પાવન પ્રસંગે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ બુંદીના લાડુ, મોહનથાળ, ગાંઠીયા, ગુલાબ જાબુંના પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. જેનો પ્રારંભ દર્શન પારેખના હસ્તે કરવામાં આવેલ. આ કાર્યમાં ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠકકર, હસમુખભાઈ તન્ના, ચેતન પૂજારા, રોહિત ઠકકર, અશોકભાઈ કારીયા વિ.જોડાયા છે.(૩૦.૯)

(2:51 pm IST)