Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

૨૭૨ દર્દીઓને નેત્રમણી આરોપણ

રાજકોટઃ ક્રિષ્નાબેન સુરેન્દ્રભાઈ ઝવેરી (અમદાવાદ) તથા શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સયુંકત ઉપક્રમે ૨૩મો શ્રી સદ્ગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો હતો. જેમાં ૨૭૨ દર્દી ભગવાનને દિવ્ય ગુરૂદ્રષ્ટિ પ્રાપ્ત કરેલ હતી.(૩૦.૮)

(2:17 pm IST)