Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ભીમા કોરેગાવ યુધ્ધનો શૌર્યદિનઃ સોમવારે રાજકોટમાં બાઈક રેલી નિકળશે

રાજકોટઃ ભીમા કોરેગાવ યુધ્ધનો શૌર્ય-દિન નિમીતે સ્વયમ ્ સૈનિક દળ દ્વારા તા.૧ જાન્યુઆરીના સોમવારે બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલીનો નવા થોરાળા ખાતેથી સવારે ૯ વાગ્યાથી પ્રારંભ થશે. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હોસ્પિટલ ચોક ખાતે સંપન્ન થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ સલામી આપશે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:56 pm IST)