Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

રામનાથપરામાં રિક્ષાની ઠોકરે ચડતાં ભરવાડ વૃધ્ધાનું મોત

રાજકોટ : રામનાથપરામાં મહાદેવના મંદિર નજીક રહેતાં મણીબેન ચનાભાઇ ભરવાડ (ઉ.વ.૮૫) નામના વૃધ્ધા ઘર પાસે રિક્ષાની ઠોકરે ચડી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:18 pm IST)