-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Wednesday, 30th September 2020
અમદાવાદથી પરત આવતી વખતે કુવાડવા પાસે બનાવ
રેલ કર્મચારી મનહરભાઇ રાઠોડનું આઇશરમાં બેભાન થઇ જતાં મોત
રાજકોટ તા. ૩૦: મોરબી રોડ પર ઓમ પાર્ક સોહમનગરમાં રહેતાં મનહરભાઇ ભાણજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૮) અમદાવાદ કામ સબબ ગયા હોઇ ત્યાંથી આઇશર ગાડીમાં બેસી રાજકોટ આવતાં હતાં ત્યારે કુવાડવા જીઆઇડીસી પાસે પહોંચતા ચાલુ ગાડીમાં બેભાન થઇ જતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના ઇએમટી ધનજીભાઇ પરમારે મનહરભાઇને મૃત જાહેર કરતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી.
હેડકોન્સ. જે. એમ. ઝાલાએ એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મનહરભાઇ રાઠોડ રેલ્વે કર્મચારી હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
(12:41 pm IST)