Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રેલ્વેના કર્મીઓ નિવૃત : રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વિદાયમાન

રાજકોટ : રેલ્વેના કર્મચારીઓ ડી.એસ. શેરાવત તેમજ આઇ.બી. સરવૈયા, સાજી મેથ્યુભાઇ, ડી.એસ. બગા સેવા નિવૃત થયા છે. વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના શ્રી હિરેન મહેતા, જે.ડી. વસાવડા, કલેમેટ મચાડો, વિરેન રાવલ, પરાગભાઇ, કેતન ભટ્ટી, રમેશ ખોડા, સંજય પંડયા, જયેશ ડોડીયા, વિશ્ણુ ગઢવી તેમજ મહિલા સમિતિના અવની ઓઝા, દક્ષાબેન, પુષ્પા ડોડીયા, જયશ્રી સોલંકીએ સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

(4:14 pm IST)