Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય, માડી તારો દિવડો તો'ય ના બુઝાય.....

રાજકોટ : ગઈકાલે આસો નવરાત્રીના પ્રથમ નોરતે આખો દિવસ રાજકોટમાં વરસાદ ચાલુ રહ્યો હતો ત્યારે અર્વાચીન રાસોત્સવના આયોજનો એક દિવસ પુરતા બંધ રહ્યા હતા ત્યારે પ્રાચીન ગરબી મંડળ દ્વારા માત્ર આરતી કે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતું. પ્રથમ નોરતે મવડી પ્લોટ, શ્રીનાથજી સોસાયટીમાં બહેનોએ ઝરમર વરસાદમાં માતાજીના સામૈયા તેમજ પૂજન અર્ચન કર્યુ હતું તે સમયની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:57 pm IST)