Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

પંચનાથમાં વર્ષો જુની હવેલીના મકાનનો ભયગ્રસ્ત જર્જરીત ભાગ દૂર કરાયો

 રાજકોટ શહેરનાં પંચનાથ મંઘ્રિ વિસ્તારમાં આવેલ વર્ષો જુની હવેલીના મકાનનો ભયગ્રસ્ત જર્જરીત ભાગ આજે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. તે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૧.૩૦)

(3:50 pm IST)