Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ઓશો ધ્યાન મંદિરે સુજોક અવેરનેશ કેમ્પ

 કફથી માંડીને કેન્સર જેવા ગંભીર રોગોમાં કુદરતી સારવાર સુજોક થેરાપીની સૌને માહીતગાર કરવા તાજેતરમાં ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ખાતે એક અવેરનેસ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં સુજોક એસોસીએશનના મેમ્બર અને ઓથોરાઇઝડ લેકચરર તપન પંડયા (મો.૯૮૭૯૮ ૪૧૦૪૮) એ આ થેરાપીના ઉદ્દભવથી લઇને સારવારથી લઇને ફાયદા સુધીની છણાવટ કરી હતી. શ્રાવણી પૂનમની ધ્યાન શીબીરમાં આવેલ સાધકોએ આ સુજોક અવેરનેસ કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર સંચાનલ સત્યપ્રકાશ સ્વામી અને પૂર્વી દીદીએ કર્યુ હતુ.

(3:43 pm IST)