Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રોગચાળો અટકાવવા મનપાના સઘન પ્રયાસો

રાજકોટઃ શહેરના નાનામવા રોડ પરના શાસ્ત્રીનગરમાં ડેન્ગ્યુનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમ દોડીઃ ૧૫૩ ઘરોમાં ફોગીંગ, દવા છંટકાવઃ નાયબ આરોગ્ય અધિકારી  ડો.પી.પી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ૧૮ વોર્ડમાં ૧૮ ટીમો દ્વારા કામગીરી.

(4:08 pm IST)