Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2019

વૃધ્ધાશ્રમમાં બેભાન થઇ જતાં પાર્વતિબેન સોજીત્રાનું મોત

રાજકોટ તા. ૩૦: રૈયા રોડ શિતલ પાર્ક પાસે સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં પાર્વતિબેન લીંબાભાઇ સોજીત્રા (ઉ.૭૭) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા એન. ઝાલા અને રાજદિપસિંહે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એચ. જે. બરવાડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:41 am IST)