Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

સરદારનગરમાં સંયમ- તપ સાંજી

રાજકોટઃ પૂ.શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં પૂ.બંસરીજી મ.સ.ની ૬૮મી વર્ધમાન તપની ઓળી અને દીક્ષાર્થી મોનાલીબેનની સાંજીમાં ૬૫૦ બહેનો જોડાયા હતા. સુશીલાબેન ઈન્દુબાઈ બદાણી તરફથી પુરસ્કાર એનાયત કરેલ.(૩૦.૭)

(4:08 pm IST)