Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

તોગડીયા પરિવારનું સ્નેહમીલન ડિરેકટરી વિમોચન

 રાજકોટઃ શ્રી તોગડીયા લેઉવા પટેલ પરિવારના દ્વિતીય સ્નેહમીલન અને ડિરેકટરી વિમોચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં અધ્યક્ષનું સ્થાન પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, ગુજરાત હાઇકોર્ટે શ્રી જસ્ટિસ જયંતભાઇ પટેલે શોભાવ્યું હતુ. લેઉવા પટેલ સમાજામ અગ્રણી તેમજ ખોડલધામ કાગવડના પ્રણેતા શ્રી નરેશભાઇ પટેલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બિરાજમાન હતા. મુખ્ય વકતા જયભાઇ વસાવડા રહેલ. આ પ્રસંગે શ્રી પરેશભાઇ ગજેરા, શ્રી રમેશભાઇ ટીલાળા, શ્રીમતી શર્મીલાબેન બાંભણીયા, શ્રીમતી જાગૃતિબેન ઘેડીયા અને તોગડીયા પરિવારના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. (૪૦.૯)

(3:59 pm IST)