Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

અગ્નિસ્નાન કરનાર ઘોઘાવદરના સુરેશભાઇ સોલંકીનું રાજકોટમાં મોત

રાજકોટઃ ઘોઘાવદર રહેતાં સુરેશભાઇ કાળાભાઇ સોલંકી (ઉ.૪૬) નામના દલિત આધેડે તા. ૧૬/૧૦ના રોજ અગ્નિસ્નાન કરી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:44 pm IST)