Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

મનસુખભાઇ કારીયાનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે સાંજે ઉઠમણું અને સાદડી

રાજકોટઃ સ્વ. નટવરલાલ વાલજીભાઇ કારીયાના જયેષ્ઠ પુત્ર મનસુખભાઇ (ઉ.વ.૬૨) તે રસિલાબેનના પતિ તેમજ ધર્મેશ અને ધવલ કારિયા (અકિલા પ્રેસ)ના પિતાશ્રી તથા કિશોરભાઇ (અકિલા પ્રેસ ), ભાવેશભાઇ કારિયા (બેલિફ સ્મોલ કોઝ કોર્ટ રાજકોટ), સ્વ. ગીતાબેન મનહરલાલ કોટક તથા અ.સોૈ. રક્ષાબેન નિલેષભાઇ કક્કડના મોટાભાઇ તેમજ કુવાડવાવાળા સ્વ. ડાયાલાલ નાથાલાલ પાઉના જમાઇ તેમજ ભીખાલાલ ડાયાલાલ પાઉના બનેવીનું તા. ૨૭/૧૦ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા. ૩૧ના ગુરૂવારે સાંજે ૫:૦૦ કલાકે રાધાકૃષ્ણ મંદિર, એરપોર્ટની દિવાલ સામે ગાંધીગ્રામ, અક્ષરનગર રાજકોટ ખાતે રાખેલ છે.

(12:49 pm IST)