Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

બીજી ઓક્ટોબર ગાંધી જયંતિએ રાજકોટ શહેરમાં કતલખાના બંધ રાખવા મ્યુ. કમિશનનું જાહેરનામું: માસ , મચ્છી, મટન સ્ટોર કરવા તથા વેચાણ કરવા ઉપર પ્રતિબંધ

રાજકોટ: શહેરમાં 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જંયતિ નિમિતે માસ, મચ્છી, મટન સ્ટોર કરવા તથા વેંચાણ કરવા ઉપર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે

આ અંગે મ્યુનિ.કમિશ્નર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામું આ મુજબ છે.

(9:22 pm IST)