Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

'દાદા'ને રેલ્વે મઝદુર સંઘની શ્રધ્ધાંજલી

'ઉનકી ઉત્કૃષ્ઠ બુદ્ધિવાદી ઔર મુત્સદી રાજકીય કારકિર્દી રહી હૈ, વહ હંમેશા મઝદુર સંગઠન મજબૂત કરનેમે હોંસલા બઢાતે થે'

રાજકોટ, તા. ૨૯ :. મનોહરસિંહજી જાડેજાના દુઃખદ અવસાન સંદર્ભે રેલ્વે મઝદુર સંઘ દ્વારા સ્વર્ગસ્થને હૃદયાંજલી પાઠવવામાં આવી હતી. જનરલ સેક્રેટરી જે.જી. મહુરકર અને પ્રેસિડેન્ટ શરીફખાન પઠાણ દ્વારા તેમના અવસાન અંગે ઉંડી દુઃખની લાગણી વ્યકત કરી હતી. રાજકોટ રેલ્વે મઝદુર સંઘના ડિવીઝનલ સેક્રેટરી હિરેન મહેતાએ પોતાનંુ દુઃખ પ્રગટ કરતા મઝદુર સંઘ પરિવાર વતી શોક સંદેશો કર્મચારીઓમાં વ્યકત કર્યો હતો. આ સંદેશામાં જણાવાયુ છે કે, 'માનનીય શ્રી મનોહરસિંહજી જાડેજા કા સ્વર્ગવાસ હો ગયા હૈ, ઉનકી ઉત્કૃષ્ઠ બુદ્ધિવાદી ઔર મુત્સદી રાજકીય કારકિર્દી રહી, સાથ હી વહ એક સહૃદયી ઔર માનવતાવાદી ઈન્સાન થે. ગુજરાત કે હોનહાર વિત મંત્રી રહે ચુકે હૈ. વહ હંમેશા મજદુર સંઘ કે સાથ રહે હૈ ઔર સંગઠન કો મજબૂત કરને મે હોંસલા બઢાતે હુએ પ્રેરણા દેતે થે. હમારે જનરલ સેક્રેટરી દાદા માહુરકર, હમારે પ્રેસીડેન્ટ શરીફખાન પઠાણને ઉનકે દેહાંત પર શોક વ્યકત કિયા હૈ, સાથી હિરેન મેહતા ઉનકે અજીજ રહે હૈ, ઉનકે જાને પર બેહદ દુઃખ પ્રગટ કરતે હુએ પુરે મઝદુર સંઘ પરિવાર કી ઔર સે શોક વ્યકત કરતે હૈ. ઉનકી આત્મા કી શાંતિ કે લિયે ઔર ઉનકે રાજ પરિવારજનો કો ઈસ સદમે ઔર દુઃખ કો સહને કી શકિત મિલે ઉસકે લિયે પ્રાર્થના કરતે હૈ...' (૨-૧૫)

(3:49 pm IST)