Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુના જર્જરિત આવાસોને નોટિસ અને મકાનો ખાલી કરાવવા તજવીજ

અમદાવાદમાં સરકારી આવાસ યોજનાના બે બ્લોક ધરાશાયી થયા બાદ રાજકોટ મહાપાલિકા તંત્ર જાગી ઉઠ્યું છે. અને વર્ષો જૂના જર્જરિત આવાસને નોટીસ ફટકારવા તેમજ મકાનો ખાલી કરાવવા માટે તંત્ર દોડી ગયુ છે. જર્જરિત આવાસ અંગે મહાપાલિકાના કમિશનરે ફાયર બ્રિગેડ. બાંધકામ શાખા. આવાસ યોજનાના સંબંધિત વિભાગોને સૂચના આપવાં આવી છે.

(12:57 am IST)