Gujarati News

Gujarati News

News of Monday, 29th July 2019

સ્વ. વિઠ્ઠલભાઇ સાથે પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠીયાની આ તસ્વીર હવે સંભારણુ બની

રાજકોટ : સૌરાષ્ટ્ર-ગુજરાતના દિગ્ગજ ખેડૂત નેતા અને પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાનું અવસાન થતાં સર્વત્ર શોકની લાગણી છવાઇ છે ત્યારે પૂર્વ કોર્પોરેટર અને ભાજપ અગ્રણી રાજુભાઇ સોરઠીયાએ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયા જયારે તેઓની વ્યવસાયિક ઓફીસની મુલાકાતે આવ્યા હતા ં તે વખતની મીઠી યાદો તાજી કરતી. આ સંભારણારૂપ તસ્વીરને સોશ્યલ મીડીયામાં શેર કરી. સદ્ગત વિઠ્ઠલભાઇને શ્રદ્ધાંજલી અર્પી હતી.

(4:04 pm IST)