Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બાબરીયા કોલોનીમાં ગંદા પાણીના ખાબોચીયા અને મચ્છરનો ત્રાસ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૭ માં આવેલ બાબરીયા કોલોની શેરી નં. ૬/ઢ માં મંદિરની સામે ભુગર્ભ ગટરનું ગંદા પાણીના ખાબોચીયા સતત ભરાયેલા રહેતા હોય તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય ઉભો થયો છે જે તસ્વીરમાં દર્શાય છે. આ સ્થળે તાત્કાલીક ધોરણે મેટલીંગ અને પેવીંગ બ્લોક નાખી ખાડા બુરી દેવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુ. કમિશ્નરને રજુઆત કરી છે.

(4:12 pm IST)