Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રામકૃષ્ણ આશ્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સેવા પ્રવૃતિ

રાજકોટઃ તાજેતરમાં આવેલ ''તૌકતે'' વાવાઝોડાના  સૌથી અસરગ્રસ્ત વિસ્તાર રાજુલા તાલુકાના પીપાવાવ બંદરની બાજુમાં અંતરિયાળ વિસ્તારના પીપાવાવધામ ગામમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ, દ્વારા  ગામડા ના ૨૦૩ ગરીબ મજૂર પરિવારો ને ઘઉંનો લોટ, ચોખા, મગદાળ, તેલ, ચા, ખાંડ,મીઠું, ગરમ મસાલા, બાકસ સાથેની રેશનકીટ,પીવાના પાણીની બોટલ તથા સ્વામી વિવેકાનંદના શકિતદાયી વિચાર પુસ્તકો આપવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટના રામપર બેટી અને પારેવડા ગામમાં  એક હજાર ફૂડ પેકેટ્સનું વિતરણ કરાયું હતું.

(3:21 pm IST)