Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ICAIની રાજકોટ બ્રાંચ દ્વારા જીએસટી વિષે સેમિનાર

રાજકોટઃ ધ ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની રાજકોટ શાખા દ્વારા જીએસટીના કાયદામાં આવેલા ફેરફારો પર સેમિનાર યોજાયો, જેમા જીગર શાહ (અમદાવાદ) અને  સીએ અભય દેસાઇ (વડોદરા) એ જીએસટીના કાયદામાં થયેલા ફેરફારો પર પ્રકાશ પાડી વિસ્તૃત ચર્ચા કરી હતી, આ સેમિનારમાં ૧૦૦ થી ઉપર સીએ મેમ્બરો એ ભાગ લીધો હતો, આ સેમિનારમાં, બ્રાંચ ચેરમેન સીએ અંકીત ચોટલીયા, સેક્રેટરી સીએ હાર્દિક વ્યાસ તથા બધા કમિટી મેમ્બરો એ જહેમત ઉઠાવી હતી.

(4:27 pm IST)