Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ખીરસરાના રાજકોટમાં વસતા પરિવારનો સ્‍નેહ મિલન - ડિરેકટરી વિમોચન સમારંભ પરસોતમભાઇ રૂપાલાની અધ્‍યક્ષતામાં યોજાયોઃ રામભાઇ મોકરીયા સહિતના ઉપસ્‍થિત

રાજકોટ : ખીરસરાના રાજકોટમાં વસતા પરિવારનો સ્‍નેહ મિલન કાર્યક્રમ તથા ડીરેકટરી વિમોચન સમારંભ કેન્‍દ્રીય મંત્રી તથા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલાની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. આ તકે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પુર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ  સહિતના ઉપસ્‍થિત રહયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(11:46 am IST)