Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સંઘવી પરિવારનું અભિવાદન

અમદાવાદ ખાતે ગ્રીન એકર્ડ ખાતે રાજકોટના રમેશભાઇ એચ. સંઘવી પરિવારના નિવાસે પૂ.શ્રી ધીરગુરૂદેવની પધરામણી અને પ્રવચન બાદ નવકારશી યોજાયેલ. રમેશભાઇ રશ્મિભાઇ, ઋષભભાઇ, કેતનભાઇ સંઘવીનું બહુમાન તેમજ ગઢડા પાંજરાપોળને રૂ. ૫૧ હજારનું અનુદાન જાહેર કરાયેલ. મેતલીયા દાદાની જગ્યામાં માંગલિક ફરમાવી દિનેશભાઇ ખેતાણીના નિવાસે અને શનિવારે સમીરભાઇ શાહ 'સુયોગ' બંગલો, કોર્પોરેટ રોડ ખાતે સવારે ૭.૩૦ કલાકે પ્રવચન અને નવકારશી યોજાયેલ છે.

(4:15 pm IST)